29/03/2026
આજરોજ અમરાઈવાડી વિધાનસભાના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ ખાતે વક્તાશ્રી અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી જશુભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત રહીને મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો,
આ કાર્યક્રમમાં ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ ચૂંટણી વ્યવસ્થાના વાલીશ્રી સત્યમભાઈ પટેલ,વોર્ડના પ્રભારી શ્રી સાગરભાઇ ચૌધરી, પ્રમુખશ્રી,મહામંત્રી શ્રી સંગઠનના હોદ્દેદાર શ્રીઓ,કાઉન્સિલર શ્રી અને સૌ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.