21/02/2024
ઉમરેઠ તાલુકા ના નવાપુરા ગામ ખાતે માઁ આશાપુરા ના ૨૧ માં પાટોત્સવ પ્રસંગે મહાકાલ સેના ટિમ સાથે ઉપસ્થિત રહ્યા , વિર યોધ્ધા શ્રી પૃથ્વિરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા અનાવરણ કરવાનુ જીવન નુ અમોલ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયુ તથા માતાજી ના હવન માં પુજા અર્ચના અને માઁ આશાપુરા ના દર્શન કરી માતાજી ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા
આ પ્રસંગે આણંદ જલ્લા ના રાજકીય તથા સમાજીક આગેવાનો સાથે મહાકાલ સેના પ્રદેશ મંત્રી શ્રી KishanSinh Raj , આણંદ જીલ્લા પ્રભારી શ્રી Mukundsinh Limbodra , મહૂસાગર જીલ્લા પ્રભારી શ્રી Jayendrasinh Solanki, ઉમરેઠ તાલુકા અધ્યક્ષ Upendra Sinh Chavda , દસ્ક્રોઈ તાલુકા અધ્યક્ષ Dodiya Bharat Sinh , સાવલી તાલુકા અધ્યક્ષ जयुसिंह परमार તથા સમાજ માટે સમર્પિત એવા મહાકાલ સેના ના ભાઈઓ ઉપસ્થિત રહ્યા
નવાપુરા ખોરવાડ ની ધર્મપ્રેમી અને સમાજપ્રેમી જનતા તથા આગેવાનો અને આયોજકો ને ખુબ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવુ છુ 💐
જય માતાજી ⛳️ જય શ્રી મહાકાલ .bharatsinh.9901 .raj.7773 .chavda.988