07/08/2026
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી આહ્વાનથી પ્રેરિત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ખાડિયા-જમાલપુર વિધાનસભાના કાર્યકર્તાઓની આયોજન બેઠકમાં કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહે હાજરી આપી; અભિયાનને ઘર-ઘર સુધી પહોંચાડવા, વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા તથા વિવિધ કાર્યક્રમોના અસરકારક આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં મહાનગરના મહામંત્રી શ્રી દર્શકભાઈ ઠાકર, શ્રી ઉમંગભાઈ નાયક, શ્રી ગૌતમભાઈ કથીરિયા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.