BJP4Bhavnagar

BJP4Bhavnagar Official Page of BJP Bhavnagar City Official page of Bhartiya Janta Party (BJP) Bhavnagar City.

આજરોજ કદમગીરી, ભાવનગર ખાતે શ્રી આપા સાલા સુરા સમાધિસ્થાનના પાવન સાનિધ્યમાં પરમ મંગલકારી શ્રાવણમાસ ઉપક્રમે કથાના શ્રવણ એવ...
05/09/2026

આજરોજ કદમગીરી, ભાવનગર ખાતે શ્રી આપા સાલા સુરા સમાધિસ્થાનના પાવન સાનિધ્યમાં પરમ મંગલકારી શ્રાવણમાસ ઉપક્રમે કથાના શ્રવણ એવમ્ સાંસ્કૃતિક સામાજિક પ્રસંગો તથા અતિરુદ્ર મહાયજ્ઞમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

આ પ્રસંગે માન. ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ,કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી નીમુબેન બાંભણીયા,ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી કુણાલભાઈ કે શાહ(કુમારભાઈ શાહ), , પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ બનાસકાંઠાના પ્રભારી શ્રી ધવલભાઈ દવે ઉપસ્થિત રહ્યાં હતા.

🕉️ ૐ શાંતિ..ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના પૂર્વ યુવા મોરચાના પ્રમુખશ્રી જયભાઈ બુટાણીના દુઃખદ અવસાનના સમાચારથી અત્યં...
05/09/2026

🕉️ ૐ શાંતિ..

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના પૂર્વ યુવા મોરચાના પ્રમુખશ્રી જયભાઈ બુટાણીના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દુઃખ થયું.

ઈશ્વર સદગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા સ્વજનોને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના...

કુણાલ ભાઈ કે.શાહ(કુમારભાઈ શાહ)
અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર.

આજરોજ અનિડા ગામ પાલિતાણા, ભાવનગર ખાતે શ્રી અનિડા ડેમ પ્રાથમિક શાળાનું  ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવ...
05/09/2026

આજરોજ અનિડા ગામ પાલિતાણા, ભાવનગર ખાતે શ્રી અનિડા ડેમ પ્રાથમિક શાળાનું ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નીમુબેન બાંભણીયા ના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ વેળા એ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રીકુણાલભાઈ કે.શાહ(કુમારભાઈ શાહ),પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી અભય સિંહ ચૌહાણ, બનાસકાંઠા ના પ્રભારીશ્રી ધવલભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.

05/09/2026

LIVE: PM Shri Narendra Modi ji participates in the centenary celebrations of Shri Ram College of Commerce (SRCC)

🪷 શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 🪷“સાચો શિક્ષક માત્ર જ્ઞાન નથી આપતો, પરંતુ જીવનને યોગ્ય દિશા અને ઉજ્જવળ ભવિષ્યની રાહ બત...
05/09/2026

🪷 શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 🪷

“સાચો શિક્ષક માત્ર જ્ઞાન નથી આપતો, પરંતુ જીવનને યોગ્ય દિશા અને ઉજ્જવળ ભવિષ્યની રાહ બતાવે છે.”

શિક્ષક સમાજના ઘડવૈયા છે, જેઓ જ્ઞાન, સંસ્કાર અને મૂલ્યો દ્વારા નવી પેઢીનું નિર્માણ કરે છે. આવા તમામ આદરણીય ગુરુજનોને શિક્ષક દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ અને વંદન.

આજરોજ જવાહર મેદાન, ભાવનગર ખાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૬માં ભારત સરકાર ના કેન્દ્રીય મંત્...
04/09/2026

આજરોજ જવાહર મેદાન, ભાવનગર ખાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૬માં ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી કુણાલભાઈ કે.શાહ(કુમારભાઈ શાહ) તથા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નીમુબેન બાંભણીયા એ હાજરી આપેલ..

આ વેળા એ મેયર શ્રી ઉષાબેન તલરેજા, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા,બનાસકાંઠા ના પ્રભારી ધવલભાઈ દવે,પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી,પૂર્વ ધારાસભ્યશ્રી,શહેર મહામંત્રીશ્રીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ, શહેર સંગઠન ના હોદ્દેદારશ્રીઓ, શહેર વિવિધ મોરચા સેલના હોદ્દેદારશ્રીઓ, આઈ.ટી. સોશિયલ મીડિયા ના હોદ્દેદારશ્રીઓ, વિવિધ વોર્ડ ના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, વોર્ડ સંગઠન ના હોદ્દેદારશ્રીઓ, ભાવનગર મહાનગર ના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી" ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ જન્માષ્ટમી ના પા...
03/09/2026

"નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી"

ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન અવસરની અનંત શુભકામનાઓ...

આજરોજ શિતળા માતાજી મંદિર,ઘોઘા રોડ ભાવનગર ખાતે શિતળા સાતમ ના પર્વ નિમિતે શિતળા માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી.આ વેળા એ...
03/09/2026

આજરોજ શિતળા માતાજી મંદિર,ઘોઘા રોડ ભાવનગર ખાતે શિતળા સાતમ ના પર્વ નિમિતે શિતળા માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી.

આ વેળા એ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી કુણાલભાઈ કે.શાહ(કુમારભાઈ શાહ),શહેર મહામંત્રીશ્રીઓ, શહેર સંગઠન ના હોદ્દેદારશ્રીઓ, ઘોઘા સર્કલ વોર્ડ ના પ્રમુખશ્રી,ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, ભાવનગર મહાનગર ના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગતરોજ સિહોર, ભાવનગર ખાતે સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત શિવોત્સવ ૨૦૨૬ ના કાર્યક્રમ માં હાજરી આપેલ.આ વેળા એ ભારતીય જનતા પા...
03/09/2026

ગતરોજ સિહોર, ભાવનગર ખાતે સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત શિવોત્સવ ૨૦૨૬ ના કાર્યક્રમ માં હાજરી આપેલ.

આ વેળા એ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી કુણાલભાઈ કે.શાહ(કુમારભાઈ શાહ), કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નીમુબેન બાંભણીયા,શહેર મહામંત્રીશ્રીઓ અને કાર્યક્રતાશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

🪷 શ્રી શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ 🪷શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય...
03/09/2026

🪷 શ્રી શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ 🪷

શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બની રહે તથા પરિવારજનો પર માતા શીતળાજીના આશીર્વાદ સદૈવ વરસતા રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

શીતળા માતાજી સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શીતળતા અર્પે તેવી પ્રાર્થના. 🙏

Address

Pandit Din Dayal Upadhyaya Bhavan, Opp. Sir T. Hospital, Jail Road
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when BJP4Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share