27/08/2026
આજરોજ દહેગામ તાલુકા મંડળની ટીમ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ તથા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ,જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ ને દરેક બૂથ સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા તેમજ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો.