03/10/2024
જય માતાજી
આજે પ્રથમ નોરતા ના દિવસે સોરઠીયા પ્રજાપતિ સમાજ જૂનાગઢ દ્વારા આયોજીત નવરાત્રી રાસોત્સવ માં આપણા પ્રમુખ તથા બધા કમિટી મે્બર ની ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આરતી નો લાભ પણ આપવામાં આવ્યો હતો.