Bhurabhai Shah

Bhurabhai Shah PRESIDENT OF BJP NAVSARI DISTRICT

ભારતીય જનતા પાર્ટીનાં કર્મઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારશ્રીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ જેઓનો આજે જન્મદિવસ છે, તે સૌને શુભકામના...
01/06/2026

ભારતીય જનતા પાર્ટીનાં કર્મઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારશ્રીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ જેઓનો આજે જન્મદિવસ છે, તે સૌને શુભકામનાઓ પાઠવું છું.

આપ સૌ સ્વસ્થ રહો અને નિરંતર પ્રગતિ કરતાં રહો તેવી અભ્યર્થના.

.patel.585

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી તથા નવસારી જિલ્લા ભાજપના પ્રભારી આદરણીય શ્રી Shankarbhai Amaliyar જીને જન્મદિવ...
01/06/2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી તથા નવસારી જિલ્લા ભાજપના પ્રભારી આદરણીય શ્રી Shankarbhai Amaliyar જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

પ્રભુ મહાદેવની કૃપાથી આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ ઊર્જા અને જનકલ્યાણના કાર્યોમાં સતત યશ, કીર્તિ તથા સફળતા પ્રાપ્ત થાય તેવી હાર્દિક પ્રાર્થના.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય શ્રી Naresh Patel ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સ્વ...
01/06/2026

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય શ્રી Naresh Patel ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સ્વસ્થ રહો અને પ્રજાહિતના કાર્યકર્તા રહો તેવી અભ્યર્થના.

નવસારીના પનોતા પુત્ર, અમારા સૌના માર્ગદર્શક અને મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ જીને જન્મદિવસની ખુબ ખુબ ...
01/06/2026

નવસારીના પનોતા પુત્ર, અમારા સૌના માર્ગદર્શક અને મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ જીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

આપ સ્વસ્થ રહો અને શતાયુ પામો તેવી શ્રીરામને પ્રાર્થના.

નવસારી ખાતે દિવ્ય ભાસ્કર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની વિશિષ્ટ ...
31/05/2026

નવસારી ખાતે દિવ્ય ભાસ્કર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરીને પ્રોત્સાહિત કર્યા.

વિપરીત પરિસ્થિતિઓમાં પણ અવિરત સમર્પણ, નિષ્ઠા અને સેવાભાવ સાથે કાર્ય કરીને શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા આ સ્વચ્છતા યોદ્ધાઓ ખરેખર સમાજની અમૂલ્ય મૂડી છે.

આજ રોજ નવસારી ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ...
31/05/2026

આજ રોજ નવસારી ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું.

પ્રધાનમંત્રીશ્રીના વિચારો સમાજમાં સકારાત્મક પરિવર્તન, જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણ માટે સતત પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગત રોજ સુરત ખાતે નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાનાં સૌ હોદ્દેદારો સાથે યશસ્વી કેન્દ્રીય જળશક્તિ મં...
29/05/2026

ગત રોજ સુરત ખાતે નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાનાં સૌ હોદ્દેદારો સાથે યશસ્વી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન મેળવ્યું.

આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના...
28/05/2026

આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘અવિરત 12 વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણનાં’ કાર્યક્રમ અંતર્ગત નવસારી-વિજલપોર શહેર, નવસારી તાલુકા અને જલાલપોર તાલુકા મંડળની બેઠક યોજી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું.

Address

Navsari
396445

Telephone

+91 9825125495

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhurabhai Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhurabhai Shah:

Share