03/09/2024
હજારો વર્ષો પછી આજના દિવસે સોમવતી અમાસનો શુભ સંયોગ બન્યો છે. પવિત્ર શ્રાવણના આખરી દિવસે અને સોમવારે વિરમગામ વિધાનસભાના કાર્યકરો અને મિત્રો સાથે પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના મંદિરે ધ્વજા રોહણ કર્યું.
ભગવાન સોમનાથ સૌનું ભલું કરે તથા મારા બધા પરીવારજનો અને મિત્રોને સુખ, સમૃદ્ધિ અને એશ્વર્ય આપે તેવી પ્રાર્થના 🙏