16/07/2020
તમે આ આખુ વાચ્ચીયુ કે નય તે મને ૧૦૦% ખબર પડીજશે
જો તમે આ નય વાચ્ચો અને તો સમજજો આવનારી પેઠી ખુબજ દુખી થશે આપડી આજના સમય મા આપડા દેશ મા જે આન બાન શાન થી નારા બોલાય છે અને જેના નામ પર તમામ રાજકીય પાલ્ટી મતની રાજનીતી કરે છે તેનુ કોય સાંભળવા વાળુ નથી જયજવાન જયકિશાન
આજે આ ખેડૂત પરિવારની એક દેશના નાગરિક તરીકે તરફદારી નહીં કરો તો આવતી કાલે તમારો પણ વારો આવશે જ એ નક્કી છે ત્યારે તમને પણ કોઈ સાથ નહીં આપે ...
દેશના ખેડૂતોને ગુલામ બનાવવાનો ચાલી રહેલો ખતરનાક ખેલ....
ગુજરાત સરકારે જ્યારે જમીન માટે આદીવાસીઓ પર થતો જુલ્મ અને જોહુકમી થતાં મુકપ્રેક્ષક બનીને જોવા કરતા જો અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હોત તો કાળા અંગ્રેજોએ બનાવેલ SIR , જમીન સંપાદન,જેવા ખેડૂત વિરોધી કાળા કાયદાને રોકી શકાયો હોત અને અેક વાયરસની માફક દેશમાં ફેલાતા રોકી શકાયો હોત... પરંતુ હવે છેલ્લી તક છે
એકવાર નાત, જાત, ધર્મ, સંપ્રદાય, પક્ષ વગેરે ના વાડામાંથી બહાર નીકળી ફક્ત દેશના એક નાગરિક તરીકે, ફક્ત એક ખેડૂત તરીકે આપણા અધીકારોનુ રક્ષણ કરવા લડીએ નહિતર ફરીથી ગુલામ બનવાનો માર્ગ મોકળો એ નક્કી.... જાગ્યા ત્યારથી સવાર
મધ્યપ્રદેશનાં ગુનામાં ઉભા પાક પર સ્થાનિક તંત્ર બુલડોઝર ફેરવવા આવી પહોચ્યું. ગરીબ ખેડૂત પતિપત્નીએ શીવરાજસીહની પોલીસને વિનંતી કરી કે પાક ઉભો છે ત્યાં સુધીનો સમય આપે. કેમ કે પોતે જમીન બીજા પાસેથી વાવણી માટે અડધા ભાગે રાખેલી છે, છોકરાંઓ નાના છે અને માથે રૂ. ત્રણ લાખનું દેવું છે.
જો પાક નહીં થાય તો પોતે કદી દેવામાંથી બહાર નહીં આવી શકે.પણ શીવરાજ સરકારની પોલીસ અને અધિકારીઓએ કશું કાને ન ધર્યું. એટલે પહેલાં પત્ની સાવિત્રી અને પછી પતિ રાજુએ પાકમાં છાંટવાની દવા પી લીધી. પણ એ પછી તેમનાં સંતાનોએ જે આક્રંદ કર્યો તે જોઈને ભલભલા પથ્થર દિલો પણ પીગળી જાય. રાજુ અને સાવિત્રીનાં સંતાનો તેમને ખોળામાં લઈને ભયાનક રીતે રડ્યાં. એક બાળકી તો સાવિત્રીની છાતીએથી અળગી જ નહોતી થતી. વાસ્તવતમાં જમીન પર કોલેજ બનવા જઈ રહી છે અને કોન્ટ્રાક્ટ એજન્સીએ તંત્રને જમીન ખાલી કરાવી આપવા કહ્યું હતું. રાજુએ માત્ર પાકની કાપણી પતી જાય ત્યાં સુધીનો સમય માગ્યો હતો, પણ બિલ્ડરોની તરફદાર સરકારે તે માન્યું નહીં. ઉલટાનું તેના ભાઈ, પત્ની અને અન્ય પરિવારજનોને માર માર્યા. સૌથી આશ્ચર્યની વાત હવે આવે છે કે, અમિતાભની ખીચડીમાં ક્યો મસાલો નાખ્યો છે ત્યાં સુધીની ચિંતા કરતા અંઘનાગરીકો ક્યારે જાગ્રુત નાગરિક બનશે ???..
જો આખુ વાચ્ચીયુ હોય તો કોમેન્ટ મા જય જવાન જય કિશાન લખજો અને શેર કરજો
જે દેશના કિશાન અને સુરક્ષા કરતા જવાન માટે દેશ ના નાગરીકો સહાનુભુતી નહી હો લાગણી ન હોય અને એનુ માન સન્માન ન કરતા હોય તે દેશ ની અંઘોગતી ૧૦૦૦% થાય થાય ને થાય એક પેટ ભરનાર છે અને એક આપડા પરીવાર માટે રાત દિવસ સુરક્ષા કરનાર બલીદાન આપનાર છે