29/01/2026
કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન(KTPS)સુરતના દ્રિતીય સ્નેહોત્સવ 2026 માં સહભાગી થવાનું અને પરિવારના લોકો મળવાનું થયું સાથે સાથે આજના સમયમાં બિઝનેસમાં આગળ વધવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી એક જ બિઝનેસમાં સંઘર્ષ થી સક્સેસ સુધી પહોંચવા માટે પરિવારની શું ભૂમિકા હોઈ શકે એવા વિષય પર યુવાનો વડીલો અને માતાઓ બહેનો અને સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું 💐