07/02/2025
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: PMJAY-MA has emerged as a lifeline for cancer patients in Gujarat, providing free treatment to over 2 lakh patients in the last six years, with a financial commitment of over ₹2,855 crore.
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: With a strong commitment to early diagnosis, advanced treatment, and awareness initiatives, Gujarat is taking significant strides towards a healthier, cancer-free future.
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્સરના દર્દીઓની નિ:શુલ્ક સારવાર માટે આશીર્વાદરૂપ બની PMJAY-MA યોજના.
ગુજરાતમાં 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરવામાં આવી.
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર...
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મોટામાં મોટી બીમારીની મળી રહી છે સારામાં સારી સારવાર...
ગુજરાતમાં 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી...
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓ માટે બની વરદાન.
આ યોજના હેઠળ છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર.
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: કેન્સર એટલે કેન્સલ... PMJAY-MA યોજનાએ આ વાત તદ્દન ખોટી સાબિત કરી
6 વર્ષમાં બે લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી.
[2/4, 5:13 PM] Akadaadhikari Surendrangar: જબ તક જીતેગે નહીં, તબ તક હારેગે નહીં....
કેન્સર સામેની લડાઇમાં ગુજરાત સરકારની મજબૂત પ્રતિબદ્ધતા...
છેલ્લા 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના