26/03/2026
જય શ્રી રામ 🚩
રાજા દશરથનું જેણે વચન નિભાવ્યું, અવધનું જેણે રાજ નકાર્યું. વનવાસનો જેણે શોક ના મનાવ્યો. રઘુકુળ રીતની જેણે જાળવી મર્યાદા. એજ ગુણ અને કર્મ થી આજે પ્રભુ “ શ્રી રામ “ કહેવાયા
ભગવાન રામનવમી ની આપ સર્વે ને હાર્દિક શુભેચ્છાઓ ✨🚩