29/05/2026
જ્ઞાની જ્ઞાનને ભણે છે, જ્ઞાનનું પુનરાવર્તન કરે છે, જ્ઞાનથી કૃત્યો કરે છે અને જ્ઞાનથી સંસારસમુદ્રને પાર ઉતારે છે.
*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭
સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.
આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇
પુસ્તકનું નામ
*સંવેદના*
લેખક નું નામ
*પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદરસુરીશ્વરજી મહારાજા*
Book No
*S 1464*
આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .