Rashtriya Dalit Adhikar Manch

Rashtriya Dalit Adhikar Manch संघर्ष, अस्मिता और अस्तित्व के लिए। Rashtriya Dalit Adhikar Manch
(235)

https://youtu.be/H-gPL6jUnac*તળાજા:ફુલસર ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની બેઠક યોજાઈ*
08/06/2026

https://youtu.be/H-gPL6jUnac
*તળાજા:ફુલસર ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની બેઠક યોજાઈ*

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

04/03/2026
03/03/2026

જય ભીમ સાથીઓ લડેન્ગે જીતેન્ગે 15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ. અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ...
28/01/2026

જય ભીમ સાથીઓ
લડેન્ગે જીતેન્ગે

15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ.

અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ હતા તેમાં આજે બીજા 24 પ્લોટ ફાળવવામાં આવ્યા.

આજ રોજ માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામમાં100 ચોરસ વાર ના પ્લોટ જરૂરિયાત મંદ લાભાર્થીઓને માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમના પ્રમુખ દેવાયત ભાઈ મગરા તથા ઉપ પ્રમુખ રમેશભાઇ રાઠોડ
માણાવદર શહેર પ્રમુખ સુરેશભાઈ કાબા, મગનભાઈ પારઘી-થાનિયાણા, કાંતીભાઈ રાઠોડ- કોઠારીયા, રમેશભાઈ રાખડીયા- પાજોદ, વિનોદભાઈ રાખડીયા - પાજોદ, રમેશભાઈ રાઠોડ - નાનડીયા, મેઘજીભાઈ દાફડા - નાકરા, અશ્વિનભાઈ ચૌહાણ- લિંબુડા, દિલીપભાઈ સોંદરવા , મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા- મરમઠ,
રસીકભાઈ દાફડા - કોઠડી, અને
કાથડ વિશાલ તથા નામી અનામી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સાથીઓ તથા દલિત સમાજ માણાવદરના આગેવાનોની વર્ષોની લડતના પરીણામે

આજ રોજ સરદારગઢ મુકામે 24‌ લાભાર્થીઓને રમેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને અરજદારોની હાજરીમાં પ્લોટ સોંપવામાં આવેલ.

જય ભીમ ઈન્ક્લાબ ઝીંદાબાદ

Address

104 Chuval Nagar Part 2 Bhargav Road
Ahmedabad
380016

Telephone

+918490919812

Website

Alerts

Be the first to know and let us send you an email when Rashtriya Dalit Adhikar Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category