Rashtriya Dalit Adhikar Manch

Rashtriya Dalit Adhikar Manch संघर्ष, अस्मिता और अस्तित्व के लिए। Rashtriya Dalit Adhikar Manch
(235)

04/03/2026
03/03/2026

જય ભીમ સાથીઓ લડેન્ગે જીતેન્ગે 15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ. અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ...
28/01/2026

જય ભીમ સાથીઓ
લડેન્ગે જીતેન્ગે

15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ.

અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ હતા તેમાં આજે બીજા 24 પ્લોટ ફાળવવામાં આવ્યા.

આજ રોજ માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામમાં100 ચોરસ વાર ના પ્લોટ જરૂરિયાત મંદ લાભાર્થીઓને માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમના પ્રમુખ દેવાયત ભાઈ મગરા તથા ઉપ પ્રમુખ રમેશભાઇ રાઠોડ
માણાવદર શહેર પ્રમુખ સુરેશભાઈ કાબા, મગનભાઈ પારઘી-થાનિયાણા, કાંતીભાઈ રાઠોડ- કોઠારીયા, રમેશભાઈ રાખડીયા- પાજોદ, વિનોદભાઈ રાખડીયા - પાજોદ, રમેશભાઈ રાઠોડ - નાનડીયા, મેઘજીભાઈ દાફડા - નાકરા, અશ્વિનભાઈ ચૌહાણ- લિંબુડા, દિલીપભાઈ સોંદરવા , મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા- મરમઠ,
રસીકભાઈ દાફડા - કોઠડી, અને
કાથડ વિશાલ તથા નામી અનામી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સાથીઓ તથા દલિત સમાજ માણાવદરના આગેવાનોની વર્ષોની લડતના પરીણામે

આજ રોજ સરદારગઢ મુકામે 24‌ લાભાર્થીઓને રમેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને અરજદારોની હાજરીમાં પ્લોટ સોંપવામાં આવેલ.

જય ભીમ ઈન્ક્લાબ ઝીંદાબાદ

10/01/2026

અમદાવાદમાં લોકો પીવાના ચોખ્ખા પાણી માટે વલખાં મારે છે અને બીજી તરફ પાંદડા ધોવામાં આટલું પાણી વપરાય છે.

શું વડાપ્રધાન આ પાંદડા ખાવાના છે?

વાંચવાની ક્ષમતા ઓછી ના થઈ ગઈ હોય તો આ સ્ટોરી અચૂક વાંચો..
08/01/2026

વાંચવાની ક્ષમતા ઓછી ના થઈ ગઈ હોય તો આ સ્ટોરી અચૂક વાંચો..

ભારતમાં ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજનામાં ફેરફારો થયા છે, પરંતુ દૈનિક વેતન આપવાની બાબતમાં ગુજરાત પાછળ છે. ગુજરાતમાં...

જુના વાડજની શાળાના લંપટ શિક્ષકનો જેલવાસ લંબાયો..રેગ્યુલર જામીન અરજી નામંજુર...વર્ષ-૨૦૨૦ માં એક વિધાર્થીનીની હેરાનગતિ કરવ...
06/01/2026

જુના વાડજની શાળાના લંપટ શિક્ષકનો જેલવાસ લંબાયો..
રેગ્યુલર જામીન અરજી નામંજુર...

વર્ષ-૨૦૨૦ માં એક વિધાર્થીનીની હેરાનગતિ કરવાના આરોપસર દાખલ થયેલી ફરિયાદમાં શિક્ષકની રેગ્યુલર જમીન અરજી પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ દ્વારા નામંજુર કરવામાં આવી છે.

૫ વર્ષ હાઈકોર્ટમાં કેસ લંબાતા બહુ જલસા કરી લીધા... હવે જેલવાસનું સુખ ભોગવો...
✊✊

આ બેનનો કેસ ચલાવનાર વકીલ અને સરકારી વકીલનો આભાર. ન્યાયતંત્ર ઝીંદાબાદ...

ગુજરાતના યુવાનો ડ્રગ્સ મુક્ત ક્યારે બનશે?
30/12/2025

ગુજરાતના યુવાનો ડ્રગ્સ મુક્ત ક્યારે બનશે?

Address

104 Chuval Nagar Part 2 Bhargav Road
Ahmedabad
380016

Telephone

+918490919812

Website

Alerts

Be the first to know and let us send you an email when Rashtriya Dalit Adhikar Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category