30/05/2026
▶️ અસારવાની ઐતિહાસિક માતર ભવાની વાવના જીર્ણોદ્ધારનો પ્રારંભ, ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા રૂ. 50 લાખના ખર્ચે થશે સંરક્ષણ કાર્ય.
▶️ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.