09/03/2026
મારા માતૃશ્રી સ્વ. આનંદીબેન અમૃતલાલ બારોટની આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનને વાઘા તેમજ મા લક્ષ્મીજીના વાઘા તેમજ ધજા ચડાવી. બાપુનગર ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મારા માતા-પિતાના નામે ચાલતા આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ થકી ચાલતા સદાવ્રતમાં આંગણવાડીના બાળકોને પૌષ્ટિક ભોજન જમાડ્યું.🙏