06/09/2026
ઓમ શાંતિ... 🙏
સ્વ. સુનિલકુમાર લાલજીભાઈ ધૂળિયા (તાલુકા વિકાસ અધિકારી - ચૌધરી)
સ્વર્ગવાસ તારીખ: ૦૬/૦૯/૨૦૨૬ (રવિવાર)
બેસણા તારીખ: ૦૭/૦૯/૨૦૨૬ (સોમવાર)
ગામ: નોદોતરા | તાલુકો: વડગામ | જિલ્લા: બનાસકાંઠા
પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ! શાંતિ! શાંતિ! 🙏