21/02/2026
આવતી કાલે તા. 22/02/2027 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ડો. હેમાંગભાઈ જોષીજી “મન કી બાત” કાર્યક્રમમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર, આણંદ ખાતે ઉપસ્થિત રહેશે.
તેના પૂર્વ આયોજન અને તૈયારીઓના ભાગરૂપે યોજાયેલ બેઠકમાં આણંદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) સાથે આણંદ જિલ્લા મંત્રી શ્રી પથીકભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ભાગ્યેશ વ્યાસ, તેમજ યુવા મોરચાના મહામંત્રી જયમિનસિંહ રાઉલજી તથા જયભાઈ પટેલ અને આણંદ શહેર યુવા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.