23/09/2025
આજ રોજ સ્વ-ભીખાભાઈ ત્રિભોવનદાસભાઈ વાળંદના સ્મરણાર્થે તેમના સુપુત્રો શ્રી ભરતભાઈ,નરેશભાઈ(કન્ટુ)તથા નવિનભાઈ (આજીવન બટુક ભોજન દાતા) તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સેવ ખમણી નું બટુક ભોજન આપવામાં આવ્યું.દાતાશ્રીઓ(ભવાની હેર સલૂન,તારાપુર)ને ખૂબ ખૂબ અભિનંદન.🙏🙏🙏