17/07/2020
બહારથી વતન પરત ફરતા દરેક વ્યકતી એ એક સમજદાર અને કર્તવ્ય નિષ્ઠ નાગરીક બની પાલન કરવા જેવુ.જે તમારી અને તમારા સ્વજનો ના સ્વાસ્થય માટે ખુબ જરુરી છે. તેથી આપણને પંચાયત તેમજ આરોગય વિભાગ દ્વારા આપવામાં આવતા સુચનો ધ્યાનમાં રાખીશુ અને બીજાને પણ સમજાવીશુ ..