27/08/2026
આજ રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રીએ જમીન સંપાદનનું વળતર, વરસાદી પાણીનો નિકાલ, પુનઃ વસન માટે જમીન ફાળવણી અને આવાસ યોજના જેવાં પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ માટે જરૂરી સૂચના આપી.