Gujarat Sahitya Academy

Gujarat Sahitya Academy GUJARAT SAHITYA ACADEMY, GANDHINAGAR

વાંચશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત! ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત વાંચનવારની ઝલક...તમે પણ આ સફરનો ભાગ બનવા માંગો છો...
06/09/2026

વાંચશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત!
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત વાંચનવારની ઝલક...

તમે પણ આ સફરનો ભાગ બનવા માંગો છો?

તમારા શહેર, કોલેજ અથવા તમારી સંસ્થાનું નામ અમને કોમેન્ટમાં જણાવો.

આપણે સૌ સાથે મળીને વાંચનવારમાં સહભાગી થઇએ.

સપ્ટેમ્બર મહિનાનો પહેલો રવિવાર...અકાદમીના આંગણે વાંચનવાર...
05/09/2026

સપ્ટેમ્બર મહિનાનો પહેલો રવિવાર...
અકાદમીના આંગણે વાંચનવાર...

02/09/2026

भारतीय भाषा संगम २.०

गुजरात साहित्य अकादमी द्वारा वर्ष २०२४ के घोषित हिंदी साहित्य श्रेष्ठ पुस्तक पुरस्कार के सभी विजेताओं को हार्दिक बधाई! 💐...
01/09/2026

गुजरात साहित्य अकादमी द्वारा वर्ष २०२४ के घोषित हिंदी साहित्य श्रेष्ठ पुस्तक पुरस्कार के सभी विजेताओं को हार्दिक बधाई! 💐📚
आपकी शब्द-साधना से हिंदी साहित्य और अधिक समृद्ध हो, यही शुभकामनाएं। 👏✨

हिन्दी साहित्य अकादमी, गांधीनगर — गौरव पुरस्कार घोषणाहिन्दी साहित्य अकादमी, गांधीनगर को यह घोषणा करते हुए अत्यंत हर्ष हो...
29/08/2026

हिन्दी साहित्य अकादमी, गांधीनगर — गौरव पुरस्कार घोषणा
हिन्दी साहित्य अकादमी, गांधीनगर को यह घोषणा करते हुए अत्यंत हर्ष हो रहा है कि वर्ष 2022-23 के प्रतिष्ठित 'गौरव पुरस्कार' के लिए प्रख्यात साहित्यकार बसंतकुमार परिहार जी एवं श्री ऋषिपाल धीमानजी का चयन किया गया है।
यह सम्मान उनके दीर्घकालिक साहित्यिक प्रदान, उत्कृष्ट सृजन और हिन्दी भाषा-साहित्य की समृद्धि में उनके अमूल्य योगदान को समर्पित है।
हिन्दी साहित्य अकादमी परिवार और संपूर्ण साहित्यिक जगत की ओर से दोनों साहित्यकारों को हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं! 🙏✨





રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે આયોજિત "શબદનો સોદાગર - મેઘાણી વં...
27/08/2026

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે આયોજિત "શબદનો સોદાગર - મેઘાણી વંદના" કાર્યક્રમની ઝલક.

27/08/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીએ ભાવવંદના કાર્યક્રમ 'શબદનો સોદાગર'
શ્રી અભેસિંહ રાઠોડ દ્વારા સુરમય પ્રસ્તુતિ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીએ ભાવવંદના કાર્યક્રમ 'શબદનો સોદાગર'  શ્ર...
25/08/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીએ ભાવવંદના કાર્યક્રમ 'શબદનો સોદાગર'
શ્રી અભેસિંહ રાઠોડ દ્વારા સુરમય પ્રસ્તુતિ

તા. 27 ઓગષ્ટ, 2026
સમય : સાંજે 5:30 કલાકે

તો આવો છો ને?

ગુજરાત સાહિત્ય અકાદમી તથા શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે પ્રસિદ્ધ ગઝલકાર ડોક્ટર રઈશ મણિયારના માર્ગદર્શન હેઠળ  ગઝલ લે...
23/08/2026

ગુજરાત સાહિત્ય અકાદમી તથા શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે પ્રસિદ્ધ ગઝલકાર ડોક્ટર રઈશ મણિયારના માર્ગદર્શન હેઠળ ગઝલ લેખન શિબિરનું આયોજન થયું. ભાવનગરના આંગણે 23 ઓગસ્ટ રવિવારે સવારે 9:30થી સાંજના પાંચ સુધીની શિબિરમાં 30થી વધુ સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો 10થી વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ તાલીમમાં જોડાયા હતા જે વિશેષ ઉપકારક રહ્યું. ડોક્ટર માનસીબેન ત્રિવેદીના સંચાલનમાં યોજાયેલ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને છંદ અને મીટરમાં ગઝલ લેખનની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.

14/08/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર - ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે દર બીજા અને ચોથા શુક્રવારે યોજાનાર કાર્યક્રમ સન્નિધિ માં આ શુક્રવારે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રવંદનાની કવિતાઓની સૂરમય પ્રસ્તુતિ તારા નામમાં ઓ સ્વતંત્રતા

Address

Ch Road
Gandhinagar
382017

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Sahitya Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Sahitya Academy:

Shortcuts

Share