Gujarat Sahitya Academy

Gujarat Sahitya Academy GUJARAT SAHITYA ACADEMY, GANDHINAGAR

04/06/2026

વાર્તાલેખન શિબિરના ઉદ્દઘાટન સત્રની ઝલક.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એકતાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘ના ઉદ્દઘાટન સત્રની ઝલક. ઉદ્દઘાટન સત્રમાં ગુજરાતના સુપ...
04/06/2026

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એકતાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘ના ઉદ્દઘાટન સત્રની ઝલક. ઉદ્દઘાટન સત્રમાં ગુજરાતના સુપ્રસિધ્ધ સાહિત્યકાર મણિલાલ હ. પટેલ, ગુણવંત વ્યાસ તથા શિબિર સંયોજક રાઘવજી માધડ દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા એક્તાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘માં ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો પધારશે. ...
03/06/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા એક્તાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘માં ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો પધારશે. સૌ શિબિરાર્થીઓને તેમના દ્વારા વાર્તાલેખન અંગે માર્ગદર્શન પ્રાપ્ત થશે.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા એકતાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘.
02/06/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા એકતાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘.

25/05/2026

ગુજરાત સાહિત્ય અકાદમીનો નૂતન ઉપક્રમ સાહિત્ય સત્ર- Rereading Classics.. ગુજરાતી ભાષાની, બીજી ભારતીય ભાષાઓની અને વિશ્વ સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓને આજે એકવીસમી સદીમાં માપવા અને પામવાનો વિશેષ ઉપક્રમ એટલે આ સાહિત્ય સત્ર.. આપ સૌ ભાવકો તેનો આસ્વાદ માણતા રહેશો.

25/05/2026

ગુજરાતનું ગૌરવ...

દેશના સર્વોચ્ચ ‘પદ્મ પુરસ્કાર‘થી સન્માનિત થવા બદલ સર્વે ગુજરાતના રત્નોને અભિનંદન.

22/05/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સન્નિધિ કાર્યક્રમ અંતર્ગત ગઝલ સંધ્યા.

21/05/2026

ગુજરાત સાહિત્ય અકાદમીનો નૂતન ઉપક્રમ સાહિત્ય સત્ર- Rereading Classics.. ગુજરાતી ભાષાની, બીજી ભારતીય ભાષાઓની અને વિશ્વ સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓને આજે એકવીસમી સદીમાં માપવા અને પામવાનો વિશેષ ઉપક્રમ એટલે આ સાહિત્ય સત્ર.. આપ સૌ ભાવકો તેનો આસ્વાદ માણતા રહેશો.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર - ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે દર *બીજા* અને *ચોથા શુક્રવારે* યોજાનાર કાર્યક્રમ *સન્નિધિ* માં...
20/05/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર - ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે દર *બીજા* અને *ચોથા શુક્રવારે* યોજાનાર કાર્યક્રમ *સન્નિધિ* માં આ શુક્રવારે *ગઝલ સંધ્યા*

સમય : સાંજે ૦૫:૩૦ કલાકે
તા. ૨૨/૦૫/૨૦૨૬
સ્થળ : ગુજરાત સાહિત્ય અકાદમી, ઝવેરચંદ મેઘાણી ભવન, કૃષિ ભવનની પાછળ, સેક્ટર-10 A, ગાંધીનગર

તો આવો છો ને?

08/05/2026

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સન્નિધિ અંતર્ગત વિશ્વામિત્રીનાં વારિ: કવિ સંમેલન

Address

Ch Road
Gandhinagar
382017

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Sahitya Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Sahitya Academy:

Share