05/06/2026
મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15 હજાર પર્યાવરણને સમર્પિત પોસ્ટર બનાવીને લોકો લાવ્યા હોય.
જે-જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી