Prabuddha Bharat

Prabuddha Bharat ભારતના મુળ ઈતિહાસને ઉજાગર કરતી ગુજરાતી ભાષાની સૌપ્રથમ અને એક માત્ર યુટ્યુબ ચેનલ: પ્રબુદ્ધ ભારત.

📚✍️📝🕰️⌛🗓️📜
27/04/2026

📚✍️📝🕰️⌛🗓️📜

ડૉ બાબા સાહેબ આંબેડકર ની  #૧૩૫મી  #જન્મજયંતી નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેછા  ીમ
13/04/2026

ડૉ બાબા સાહેબ આંબેડકર ની #૧૩૫મી #જન્મજયંતી નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેછા
ીમ

 #રાષ્ટ્રપિતા_મહાત્મા_જ્યોતિરાવ_ફૂલે ની  #૧૯૯મી જન્મ જયંતી નિમિતે સમગ્ર  #બહુજન_મૂળનિવાસી સમાજને હાર્દિક શુભેચ્છા
11/04/2026

#રાષ્ટ્રપિતા_મહાત્મા_જ્યોતિરાવ_ફૂલે ની #૧૯૯મી જન્મ જયંતી નિમિતે સમગ્ર #બહુજન_મૂળનિવાસી સમાજને હાર્દિક શુભેચ્છા

 #બ્રાહ્મણ_મુકત_ભારત  #વિદેશી_બ્રાહ્મણો_ભારત_છોડો
09/04/2026

#બ્રાહ્મણ_મુકત_ભારત #વિદેશી_બ્રાહ્મણો_ભારત_છોડો

શ્લોકનો અર્થ: "હે સો યજ્ઞો કરનારા (શતક્રતુ) ઇન્દ્ર! તમે તમારા વજ્ર વડે હજારો આંખોવાળા કૃષ્ણ નામના અસુરનો વધ કર્યો. તમે દ...
04/04/2026

શ્લોકનો અર્થ: "હે સો યજ્ઞો કરનારા (શતક્રતુ) ઇન્દ્ર! તમે તમારા વજ્ર વડે હજારો આંખોવાળા કૃષ્ણ નામના અસુરનો વધ કર્યો. તમે દાસો (ભારતીય મૂળનિવાસી કે જેમને દાસ બનાવ્યા અસુર લખ્યા અને બાદમાં મુઘલકાલમાં જન્મેલી દેવનાગરી લિપિમાં આ શ્લોક લખાયો) ના રક્ષણ હેઠળ રહેલા, ક્યારેય જૂના ન થાય તેવા શરદઋતુના કિલ્લાઓ (શીતળ સૂકા પ્રદેશ અફઘાન અને સિંધના કુષાણ કિલ્લાઓ)નો નાશ કર્યો છે."
આજે ધૂર્ત વિદેશી યુરેશિયન #બ્રાહ્મણ આને બીજો કોઈ કૃષ્ણ હશે કે #કૃષ્ણ એટલે અંધકાર વિશે ચર્ચા કરી હશે એમ વાત ફેરવી નાખે છે કારણ કે વિદેશી બ્રાહ્મણોએ #બૌદ્ધ સમ્રાટ કુષાણનું પ્રતિકાત્મક સ્વરૂપ કૃષ્ણ કર્યું છે એ મૂળ ઇતિહાસ છુપાવે છે. મહાયાન શાખામાં ઘુસીને બ્રાહ્મણોએ ગદ્દારી દ્વારા અરબી તુર્કી આક્રમણકારો સાથે ગઠબંધન કરીને અફઘાન સિંધ ક્ષેત્રના બૌદ્ધ સ્તૂપો તોડ્યા અને બૌદ્ધ વિહાર તથા કિલ્લાઓ કબ્જે કર્યા એ ઇતિહાસ આપણને ૭મી સદીની અરબી પુસ્તક ચચનામા દ્વારા પણ પ્રાપ્ત થાય છે.

ઇતિહાસ પુરાતત્વીય અવશેષો દ્વારા લખાય છે નહીં કે કોરી કાલ્પનિક કલ્પનાઓ દ્વારા. ધૂર્ત વિદેશી બ્રાહ્મણોએ શાસ્ત્રો મુઘલકાળ બ...
01/04/2026

ઇતિહાસ પુરાતત્વીય અવશેષો દ્વારા લખાય છે નહીં કે કોરી કાલ્પનિક કલ્પનાઓ દ્વારા. ધૂર્ત વિદેશી બ્રાહ્મણોએ શાસ્ત્રો મુઘલકાળ બાદ લખ્યા છે.

27/03/2026

#શિવલિંગ અને #મનૌતી_સ્તૂપ શું છે તે હજી લોકોને ખબર જ નથી. શિવલિંગ અને મનૌતી સ્તૂપોનો મૂળ ઇતિહાસ જાણવા માટે #પ્રબુદ્ધ_ભારત યુટ્યુબ ચેનલ ઉપર રજૂ થયેલ લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ નામની આખી સિરીઝ જુઓ.

👇👇👇

https://youtube.com/playlist?list=PL4GW_2ESuEuV3NOCmPTGvF8wGl1CoL5er&si=hvbY8dl0mesXpien

વિદેશી યુરેશિયન બ્રાહ્મણો હજી એ દુવિધામાં છે કે કાલ્પનિક  #રામ_નવમી ક્યારે ઉજવવી, ૨૫, ૨૬ કે ૨૭? જ્યારે આજ થી ૧૬૦૦ વર્ષ પ...
26/03/2026

વિદેશી યુરેશિયન બ્રાહ્મણો હજી એ દુવિધામાં છે કે કાલ્પનિક #રામ_નવમી ક્યારે ઉજવવી, ૨૫, ૨૬ કે ૨૭? જ્યારે આજ થી ૧૬૦૦ વર્ષ પહેલા ઈસ. ૩૯૦ માં ચીની યાત્રી ફાહીયાન ભારતમાં આવે છે જે ૧૬ વર્ષ સુધી સમગ્ર દેશમાં ભ્રમણ કરે છે અને ભારતની રાજધાની પાટલીપુત્રમાં તે પ્રત્યક્ષ જુએ છે તેના વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક લખાણમાં લખે છે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની આઠમ અને નોમ તિથિએ બે દિવસ સુધી દર વર્ષે ભારતના લોકો ખૂબ હર્ષ અને ઉત્સાહથી સમ્રાટ અશોકની જન્મ જયંતી ઉજવે છે. #ફાહીયાન પહેલા અને ફાહીયાન પછી પણ અનેક યાત્રીઓ ભારતમાં આવ્યા છે જેમાં કોઈએ ક્યાંય કોઈ હિન્દુ ધર્મ કે હિન્દુ દેવી દેવતાઓ વિશે ઉલ્લેખ નથી કર્યો કે નથી #સમ્રાટ_અશોકના કોઈ પ્રાચીન શિલાલેખમાં એવો ઉલ્લેખ, કારણ કે બ્રાહ્મણ ધર્મનો ઉદય મુઘલ કાળમાં થયો છે જેને મૂર્ખ લોકો આજે હિન્દુ ધર્મ કહે છે.

આ ધુરંધર ફિલ્મ અને રામાયણ બંનેમાં કેટલી બધી સમાનતા છે!ધુરંધર ફિલ્મ પણ યુરેશિયન બ્રાહ્મણે લખી છે અને રામાયણ પણ યુરેશિયન બ...
22/03/2026

આ ધુરંધર ફિલ્મ અને રામાયણ બંનેમાં કેટલી બધી સમાનતા છે!

ધુરંધર ફિલ્મ પણ યુરેશિયન બ્રાહ્મણે લખી છે અને રામાયણ પણ યુરેશિયન બ્રાહ્મણે લખી છે.

બંનેના લેખકનો ઉદ્દેશ્ય પણ લોકોને મૂર્ખ બનાવવાનો અને મનુવાદી સત્તા/સરકાર સ્થાપિત કરવાનો છે.

ધુરંધરનો લેખક પણ RSSનો ચાટુકાર છે અને રામાયણ નો લેખક પણ મુઘલોનો ચાટુકાર છે.

જેમ રામાયણ જૂની સમણ વિચારધારાની અનેક ઘટનાઓ કે બૌદ્ધ જાતક કથાઓના લખાણને બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ મુજબ પુનઃલેખન દ્વારા મૂળનિવાસી બહુજન વિરોધી એક કાલ્પનિક નાયક રામ ઊભો કરી એક ભવ્ય મહાકાવ્ય બનાવે છે બસ એજ રીતે ધુરંધર ફિલ્મ પણ અનેક પ્રકારની ઘટનાઓને એક કરી અનેક મણકાઓને એક જ દોરામાં પરોવી એક કાલ્પનિક મુસ્લિમ વિરોધી નાયક ઊભો કરે છે.

જેમ રામાયણનો લેખક શંબુક વધને યોગ્ય ઘોષિત કરે છે એમ ધુરંધરનો લેખક પણ નોટબંધીને યોગ્ય ઘોષિત કરે છે.

રામાયણનો લેખક મસ્જિદમાં બેસીને રામાયણની કથા લખે છે અને ધુરંધરનો લેખક બીજેપી કાર્યાલયમાં બેસીને ફિલ્મની કથા લખે છે.

બંને કથામાં હીરોનો બાપ મરી જાય છે

રામાયણમાં પણ દ્રવિડ રાજાને ખરાબ ચીતરી દગા દ્વારા હત્યા થાય છે એમ ધુરંધર ફિલ્મમાં પણ નેતા અતિક અહેમદને પુરાવાઓ વગર ખરાબ ચીતરી દગા દ્વારા હત્યા થાય છે.

ધુરંધર અને રામાયણ બંને કથાઓ ખુબજ સાહિત્યરસ, હિંસા, સામુહિક મારધાડ, શક્તિશાળી ચરિત્રો, દુશ્મનને મારવા તેના જ સ્થાન પર જઈ તેની હત્યા કરવી, વિભીષણ જેવા દ્વિમુખી ચરિત્રનો ઉપયોગ કરવો, નાયિકાને સંતાન સાથે તરછોડવી, આ બધું ઈરાની-યુરેશિયન પૌરુષ સત્તાની સંસ્કૃતિ દર્શાવે છે નહીં કે ભારતીય માતૃસત્તા. પૌરુષ સત્તા મહિલા વિરોધી છે જ્યારે ભારતીય માતૃસત્તા મહિલા સમર્થક છે.

રામાયણને તમે કાલ્પનિક કહેશો તો ભક્તો રામસેતુ અને શ્રીલંકાના પ્રમાણ આપશે કે આ તો બધું છે જ તો કાલ્પનિક કઈ રીતે હોઈ શકે?

એ વાત અલગ છે કે એ તમામ પ્રમાણને રામાયણ સાથે ક્યાંય દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી જે ભક્તોને હજમ નથી થતું.

એમ, ધુરંધર ફિલ્મને તમે કાલ્પનિક કહેશો તો ભક્તો કંધાર વિમાન હાઈજેક, મુંબઇ એટેક કે નોટબંધી જેવી ઘટનાઓ બતાવી કુતર્ક કરશે કે ધુરંધર ફિલ્મ કાલ્પનિક કઈ રીતે હોઈ શકે!?

અહીં પણ એ વાત અલગ છે કે આ કંધાર વિમાન હાઈજેક વખતે પણ RSS બીજેપીની બ્રાહ્મણોની જ સરકાર હતી અને દેશમાં થયેલ દરેક હુમલાઓ પાછળ માત્ર RSS જ જવાબદાર નીકળે છે જે ભક્તોને હજમ નથી થતું.

પણ આટલી બધી સમાનતા કેમ છે?

આ ધૂર્ત બ્રાહ્મણોનો ઉદ્દેશ્ય શું છે આવી મસ મોટી લાંબી કથાઓ લખવાનો?

ધુરંધર અને રામાયણ બંને અશિક્ષિત મૂર્ખ વર્ગને ખૂબ જ પ્રભાવિત કરવા હાઈલેવલની ફેકમફેંક થી રચાયેલ વાર્તા છે. બંને નો એજન્ડા સ્પષ્ટ રીતે ભારતમાં યુરેશિયન બ્રાહ્મણની સત્તા મજબૂત કરવાનો જ છે. અહીં કલમકસાઈ બ્રાહ્મણ તેની પરંપરાગત ચોરી કરવાની પદ્ધતિ થી જ પકડાઈ જાય છે કે બધું એક ચોક્કસ મૂર્ખ ધણને નિયંત્રિત કરવા મનુવાદી કલમના જોરે રચાયું છે જ્યાં બધી ધડ માથા વગરની અતાર્કિક વાતો માત્ર ૩% સંખ્યા ધરાવતા બ્રાહ્મણની સત્તા માટે છે. આવા ધડાકા, ભડાકા, ઝબકારા થી નબળા લોકોની આંખો અંજાઈ જાય કે મગજ પ્રભાવિત થઈ સુન્ન પડી જાય એ ક્ષણે બ્રાહ્મણો કંઈક અજાણ્યું છુપાયેલું ષડયંત્ર જ પાર પાડી રહ્યા હોય છે જે બધું દર વખતે બહુજન મૂળનિવાસી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ કર્યું હોય છે.

પણ આ બધું તો જો તમે કલમની મૂળ તાકાતને ઓળખશો તો જ તમને આંબેડકરનું સંવિધાન કે કાશીરામની રાજનીતિ સમજાશે નહીં તો દેશ તો ક્યારનોય વિદેશી યુરેશિયન બ્રાહ્મણોનો ગુલામ થઈ જ ગયો છે બસ લેબલ લગાવવાની વાર છે.

બહુજન મૂળનિવાસી વિચારધારાના વધુ પ્રચાર માટે 'પ્રબુદ્ધ ભારત' નામની અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો એ આશા સાથે જય મૂળનિવાસી.

25/02/2026

#ડિમોલિશન #જંગલેશ્વર

Address

Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Prabuddha Bharat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category