06/02/2018
નમસ્કાર મિત્રો
હાલ માં સંદેશ તેમજ દિવ્યભાસ્કર ન્યૂજ઼ પેપર માં તમે જે અનાજ કોભાંડ વિષે વાંચ્યુ હશે પરંતુ આપને જણવા માંગુ છુ કે માત્ર આતો 2 દુકાન ધારક ની ધરપકડ થયી છે. પરંતુ આ કોભાંડ આખા સુરત વિસ્તાર માં આચરવામા આવી રહ્યુ છે. જેમા ખાસ કરીને કામરેજ વિસ્તાર મા વધુ અનાજ સરકાર તરફ થી આપવામા આવે છે કેમકે ત્યા રૂરલ વિસ્તાર લાગુ પડે છે. જેમકે ન્યૂજ઼ માં તમે વાંચ્યુ માત્ર 2 દુકાન ધારકો ની ધરપક્ડ કરવામા આવી પરંતુ મારા વહાલા મિત્રો કામરેજ માં રેહતા ખટીકો (બંસીવાલ, વિરવાલ,કથા કથિત જૈન) બધા મૂળ રાજસ્થાન ના ગામ વાગોલ ના નીવાશી છેં. જેઓ વર્ષો થી પોતાના જમાઈ, બહેન દીકરીઓ, સગા સબંધીઓ ના નામે સરકારી અનાજ ની દુકાન નો પરવાનો પોતાના બાપ ની જાગીર હાય તેમ ખૂલેઆમ .કોભાંડ આચરતા આવ્યા .છે.
મુખ્યત્વે રોડીલાલ ભીમાજી ખટીક અને રમેશ ભીમાજી ખટીક (ઉર્ફે ભોળીરામ) ની સંપતી આજની તારીખ મા ૧૦૦૦ કરોડ છે. જેમા કામરેજ મા તેમના આલિશાન બંગલા અને આલિશાન હોટેલ (ચર્ચિત મનીષા હોટેલ),શોરુમ, ઑફીસ, શહેર ના પોર્શ વિસ્તાર માં અગણિત બંગલાઓ અને કમર્ષિયલ પ્રૉપર્ટી વિગેરે શામેલ છે. ઉદૈપુર રાજસ્થાન માં અધડ્ક જમીનો અને બંગલાઓ , હોટેલો, બાર, વિગેરે ના માલિક બનીને સરકાર તરફ આખ કરીને કહે છે ક અમે હવે રાજીનામુ આપી દઈસુ? આટલા વર્ષો થી મલાઈ ખાધા પછી સરકાર ને ફરી છેતરી જશે ઍવુ માનનારા લોકો ચેતી જજો હવે જેલ ના સડિયા વધુ દૂર નથી.
મને રોજ ઍક નવી ધમકી મળે છે પરંતુ હું ડરીશ નહી અને સમય આવ્યે મારી પણ વિગત જાહેર કરીશ.
આપ સૌ મારા વહાલા મિત્રો ને મારી નમ્ર વિનંતી છે કે આ પોસ્ટ ને તમે વધુ મા વધુ લોકો સુધી પહોચાડો જેથી આ બંને બદમાશો ની ધરપકડ થાય. અને ઍના જેવા બીજા ખટીક ડાલચંદ ઉર્ફે લાલુ ની પણ ધરપક્ડ થાય. અને આવા લોકો ની સંપતી સરકાર શ્રી .બેમાની ઍક્ટ હેઠળ જપ્ત થાય.
આપનો વિશ્વાશુ
રજની ભાઈ માવાણી
Image image 481 481 1849 568 522 hosted in imgbb.com