08/01/2026
સ્વાભિમાનના જયઘોષ સાથે અતૂટ આસ્થાની ઉજવણી...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તા. 8થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર "સોમનાથ સ્વાભિમાન પર્વ"માં આવો આપણે સૌ ગૌરવભેર સહભાગી થઈએ...