Aap Ka Harshad Valam

Aap Ka Harshad Valam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aap Ka Harshad Valam, Political Party, Mehsana.

ना पूछो ज़माने से क्या हमारी कहानी है,
हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं।
यही जुनून लेकर निकले हैं हम मैदान में,
जान लुटा देंगे वतन की रक्षा में अपनी जान की

02/09/2026

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા શ્રી ઈસુદાન ગઢવીની મહત્વપૂર્ણ જાહેરાત 👇

"દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" હવે ગુજરાતના 108 અછતગ્રસ્ત તાલુકાના ગામડે-ગામડે પહોંચશે. AAPની 108 ટીમો ખેડૂતો વચ્ચે જઈ દુષ્કાળ રાહતની અરજીઓ ભરાવશે અને લાખો ખેડૂતોની સહીઓ સાથે સરકાર સમક્ષ માંગ રજૂ કરશે.

- 2 ઓક્ટોબરે "ચાલો ગાંધીનગર” ના નારા સાથે લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે.

- ખેડૂતોના ખાતામાં રાહતની રકમ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

જો સરકાર નહીં માને તો પ્લાન C પણ તૈયાર છે!

02/09/2026

રાજકોટ જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં અનાવૃષ્ટિ જાહેર કરવા તેમજ ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત આપવા માટે AAP રાજકોટ શહેર સંગઠન દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.

📌 ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ
📌 સૌની યોજનાનું પાણી
📌 પશુપાલકોને પૂરતો ઘાસચારો
📌 અસરગ્રસ્ત તાલુકાઓમાં અનાવૃષ્ટિની જાહેરાત

જામખંભાળિયા ખાતે "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" કરી રહેલા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીણી લડતને AAP રાજકોટ શહેર સંગઠન અને સમગ્ર રાજકોટ જિલ્લાનું સંપૂર્ણ સમર્થન છે.

ખેડૂતોના હક માટે AAP ગુજરાતની લડત અવિરત ચાલુ રહેશે.

"દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" બાબતે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની મોટી ઘોષણા 👇- દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને રાહત મળ...
02/09/2026

"દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" બાબતે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની મોટી ઘોષણા 👇

- દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને રાહત મળે તે માટે સત્યાગ્રહનું બીજું ચરણ હવે ગામે ગામ શરૂ થશે.
- લાખો ખેડૂતો પાસેથી દુષ્કાળ રાહતની માંગણીના ફોર્મ ભરાવી, 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં લાખો ખેડૂતોની ઉપસ્થિતિમાં સત્યાગ્રહ યોજાશે.

ખેડૂતોનો અવાજ હવે ગાંધીનગર સુધી ગુંજશે.

02/09/2026

GDP ગ્રોથ ના દાવાઓ વચ્ચે, જમીની હકીકત સૌ જાણે છે ‼️

02/09/2026

શું ભાજપ સરકાર ખેડૂતોની માંગો ને સ્વીકારી દુકાળ જાહેર કરશે?

01/09/2026

ખેડૂતોની માંગો નહીં સ્વીકારાય તો સરકારના સત્તાના પાયા હચમચી જશે 💯

01/09/2026

4 દિવસ અગાઉ શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા "Book reading session" દરમિયાન GenZ , યુવાનો અને જાગૃત નાગરિકો પર બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા દંડા અને લાકડીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તેના વિરોધમાં આજ રોજ આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે "હનુમાન દાદા" ની સંધ્યા આરતી નુ આયોજન કરવામાં આવ્યું અને દાદા બજરંગ દળ ના કાર્યકર્તાઓ ને સદબુદ્ધિ પ્રદાન કરે એવી પ્રથાના કરવામાં આવી.

-ડૉ કરણ બારોટ, પ્રદેશ સંગઠન મંત્રી AAP ગુજરાત

01/09/2026

આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો છે, ખેડૂતોએ બિયારણ, ખાતર, પાણી, દવા અને મજૂરી પાછળ બધું ખર્ચી નાખ્યું છે. હવે પાક સુકાઈ જશે તો ગુજરાતભરના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે.

સરકાર ખેડૂતોને નુકસાન થતા બચાવી શકે છે, સરકાર દુષ્કાળ જાહેર કરીને ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોને સહાય કરે તો આવનાર આર્થિક સંકટ ટાળી શકાય.

ઈસુદાનભાઈને સુકાઈ રહેલો પાક દેખાય છે, તો ભાજપના નેતાઓને કેમ નથી દેખાતો? આવું એટલે થાય છે કેમ કે તેમને તો કંપની, ગ્રાન્ટ અને ટેન્ડર સિવાય બીજું કઈ દેખાતું નથી.

Address

Mehsana
384315

Alerts

Be the first to know and let us send you an email when Aap Ka Harshad Valam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share