Keyursinh b kher

Keyursinh b kher યુવા મોરચા પ્રવક્તા તરસાડી નગર ભાજપા, આઈ.ટી.સેલ સહ ઈનચાર્જ તરસાડી નગર ભાજપા,

24/02/2021
12/12/2020
આજ રોજ સુરત જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમા એકથી ત્રણ ક્રમાંકમાં જેનું આગવું સ્થાન છે એવી "આદર્શ કેળવણી મંડળ, કોસંબા" કે જેમ...
09/10/2020

આજ રોજ સુરત જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમા એકથી ત્રણ ક્રમાંકમાં જેનું આગવું સ્થાન છે એવી "આદર્શ કેળવણી મંડળ, કોસંબા" કે જેમાં સંચાલીત સંસ્થાઓ જેવીકે (૧) ગંગાબેન વિઠ્ઠલભાઈ પટેલ પૂણ્ય સ્મૃતિ બાળ મંદિર, (૨) એમ.એમ.કરોડિયા પ્રાથમિક શાળા, (૩) શ્રી વી.એસ.પટેલ હાઇસ્કુલ, (૪) જમનાબેન મણીલાલ મોદી અને તાપી ગૌરીશંકર ભટ્ટ અને વિધાબેન જગનભાઇ પટેલ કન્યા વિભાગ, (૫) અશોક જી. પિરામલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, (૬) સાયંન્સ એન્ડ કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે, તેની વાર્ષિક સાધારણ સભા યોજાઇ, જેમાં આદર્શ કેળવણી મંડળની વ્યવસ્થાપક કમિટિના પ્રમુખ તરીકે તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલના સેક્રેટરી અને સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રાકેશસિંહ સોલંકીની સર્વાનુમતે વરણી થઈ કે જેવો "સંસ્કાર ભર્યુ વાતાવરણ, ગુણવત્તા ભર્યુ શિક્ષણ, નમ્ર અને વિવેકી વર્તન, એક ઉત્તમ નાગરિકનુ ઘડતર કરે છે" આવા ઉચ્ચ વિચારો ધરાવે છે , સંસ્થાના માનદમંત્રી તરીકે કાર્યકરોને સાથે લઇને ચાલનાર, અશક્ય કાર્યને શક્ય બનાવવાની જેમનામા કુશળતા છે તેવા તરસાડી નગર ભાજપ સંગથનના પ્રમુખ શ્રી દેવેન્દ્રસિહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે તરસાડી નગરના પટેલ સમાજના ગૌરવશાળી વડિલ આગેવાન શ્રી મહેશભાઇ સી. પટેલ, સહમંત્રી તરીકે જેવો સરળ અને મળતાવડુ વ્યક્તિત્વ ધરાવનાર છે, કોઇ પણ કાર્ય સચોટ રીતે પાર પાડનાર, તરસાડી નગરપાલિકા ના કુશળ કારોબારી ચેરમેન શ્રી જયદિપભાઇ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી. જે સ્કૂલમાં બાળપણથી લઇને યુવાન અવસ્થા સુધી અભ્યાસ કરીને સુસંસ્કાર પ્રાપ્ત કર્યા, તે સ્કૂલ અને સંસ્થાના વ્યવસ્થાપક તરીકે સેવા આપીને સંસ્થાનુ રુણ ઉતારવાની જે તક મળી છે, તેમાં સાર્થક થઇને "આદર્શ કેળવણી મંડળ" નું નામ સ્કૂલની સુશિક્ષિત, કુશળ શિક્ષણનીતી અને વિદ્યાર્થીઓના સારા ભણતરના પરિણામ દ્વારા સમગ્ર સુરત જીલ્લામાં નહી પણ સમગ્ર ગુજરાત અને દેશમાં ગુંજે એવા સંકલ્પ સાથે મંડળની નવી કમીટીએ આજથી શુભારંભ કર્યો છે ત્યારે સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...

જન્મદિવસ મુબારક બાપુ
29/09/2020

જન્મદિવસ મુબારક બાપુ

જન્મ દિવસ મુબારક મોટા ભાઈ
15/09/2020

જન્મ દિવસ મુબારક મોટા ભાઈ

જન્મ દિવસ મુબારક બાપુ
15/09/2020

જન્મ દિવસ મુબારક બાપુ

સાચો મિત્ર એ જ હોય છે,જેની સાથે રહેવાથી સુખ બમણું અને દુઃખ અડધું થઇ જાય !!એવા મારા મિત્ર દેવર્ષિ ને જન્મ દિવસ નીશુભેચ્છા...
11/09/2020

સાચો મિત્ર એ જ હોય છે,
જેની સાથે રહેવાથી સુખ બમણું
અને દુઃખ અડધું થઇ જાય !!
એવા મારા મિત્ર દેવર્ષિ ને જન્મ દિવસ નીશુભેચ્છાઓ

લોકો ખારાશ ના કારણે દરિયાના કાંઠેથી જ પાછા વળી ગયાં...,બાકી ઊંડા ઊતર્યા હોત તો મોતી હતાં..!આવી જ ભૂલ ઘણાં લોકોમાણસને ઓળખ...
08/08/2020

લોકો ખારાશ ના કારણે દરિયાના કાંઠેથી જ પાછા વળી ગયાં...,
બાકી ઊંડા ઊતર્યા હોત તો મોતી હતાં..!
આવી જ ભૂલ ઘણાં લોકોમાણસને ઓળખવામાં પણ કરતાં હોય છે
ાતાજી

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા બદલ સાંસદ સી.આર.પાટીલ સાહેબ ને અભિનંદન...💐🌹
20/07/2020

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા બદલ સાંસદ સી.આર.પાટીલ સાહેબ ને અભિનંદન...💐🌹

Life is note about waiting for the strom to pass its about learning how to dance in the rain
01/07/2020

Life is note about waiting for the strom to pass its about learning how to dance in the rain

રાજકોટના રતન એવા પરાક્રમસિંહ જાડેજાએ એક એવું પરાક્રમ કર્યું છે કે જેનાથી દરેક ગુજરાતી અને ભારતવાસીની છાતી ગજ ગજ ફૂલે.કોર...
04/04/2020

રાજકોટના રતન એવા પરાક્રમસિંહ જાડેજાએ એક એવું પરાક્રમ કર્યું છે કે જેનાથી દરેક ગુજરાતી અને ભારતવાસીની છાતી ગજ ગજ ફૂલે.

કોરોના પીડિત દર્દીને જો વેન્ટીલેટર પર રાખવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય અને દર્દીઓની સંખ્યા વધે તો આપણી પાસે દેશની જનસંખ્યાના પ્રમાણમાં ખૂબ ઓછા વેન્ટીલેટર છે. અત્યારે આખા વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે અને વેન્ટીલેટર મળતા જ નથી. રાજકોટના ઉધોગપતિ શ્રી પરાક્રમસિંહ જાડેજા સીએનસી મશીન બનાવે છે પણ દેશ પર આવી પડેલ આ આફતમાં દેશ માટે કંઈક કરવાના ઈરાદા સાથે એમની જ કંપનીમાં વેન્ટીલેટર બનાવવાનું બીડું ઝડપ્યું.

છેલ્લા 10 દિવસથી અનેક માણસોએ દિવસ રાત કામ કર્યું અને વેન્ટીલેટર તૈયાર કર્યું. આજે આ વેન્ટીલેટરનું સફળતાપૂર્વક મેડિકલ પરીક્ષણ થયું જેની મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સત્તાવાર જાહેરાત પણ કરી. માત્ર 1 લાખમાં જ તૈયાર થતા આ વેન્ટીલેટરને ગુજરાતી નામ આપવામાં આવ્યું "ધમણ-1". ધમણ-1નું ઉત્પાદન કાર્ય હવે દિવસ રાત ચાલશે અને ગુજરાતને વેન્ટીલેટરની કોઈ કમી નહીં સર્જાય.

અવલ્લ દરજ્જાના એન્જીનીયર એવા પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે પ્રથમ 1000 વેન્ટીલેટર તેઓ ગુજરાત સરકારને દાનમાં આપીને રાષ્ટ્રઋણ અદા કરશે.

પરાક્રમસિંહજી આપની રાષ્ટ્રસેવાની ભાવનાને વંદન અને આપે પ્રાપ્ત કરેલી સફળતા બદલ આપની સમગ્ર ટીમને અભિનંદન.

Address

Nellore
524 ###

Alerts

Be the first to know and let us send you an email when Keyursinh b kher posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share