05/06/2026
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટમાં હવે આપ યોગના ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો.
કેમકે, હવે " સરદાર પટેલ ભવનમાં " શરૂ થઈ રહ્યું છે, " શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ( વેરાવળ ) માન્યતા પ્રાપ્ત " ડિપ્લોમા ઈન યોગ " માટેનું અભ્યાસ કેન્દ્ર.
📌 કે જેમાં કોઈપણ ધો.12 પાસ ઉમેદવાર / વિધાર્થી 1 વર્ષના આ સરકાર માન્ય ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે.
📌 " ડિપ્લોમા ઇન યોગ "નો આ કોર્ષ કર્યા બાદ આપ ઉત્તમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે જ શ્રેષ્ઠ વ્યવસાયિક તકનું પણ નિર્માણ કરી શકો છો.
📌 જેમાં આપ બની શકો છો, યોગ ટ્રેનર / પર્સનલ હેલ્થ ટ્રેનર / યોગ થેરેપિસ્ટ / વેલનેસ કન્સલ્ટન્ટ ઇન હોસ્પિટલ અથવા તો આપનું પોતાનું યોગ કેન્દ્ર પણ શરૂ કરી શકો છો.
👉 યોગના આ ડિપ્લોમા કોર્ષમાં આપ,
* યોગનો ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર
* માનવ શરીર રચના વિજ્ઞાન.
* વિવિધ રોગો માટે યોગ ચિકિત્સા વિશે પણ ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી શકશો.
એડ્રેસ
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન
સરદાર પટેલ ભવન,
ન્યૂ માયાણીનગર
ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી - રાજકોટ
360004
રજીસ્ટ્રેશન માટે સંપર્ક
97237 76900
63515 13101