30/04/2024
કોરોના મહામારીથી બચાવવા ભારતમાં કોવિશિલ્ડ વૅક્સિન અપાતી, જેને લઈને રસી બનાવતી કંપની AstraZenecaએ ઈંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યં કે તેની રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક તથા પ્લેટલેટ્સમાં ઘટાડો જેવી સમસ્યા થઈ શકે છે.
ડો. એચ.સી. ક્યાડાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાની બિજી લહેરમાં મૃત્યુ પામનાર 33 લોકોની ઓટોપ્સી કરવામાં આવી, જેમાં ગંભીર કારણો સામે આવ્યા
લોહી ગંઠાવવાથી નસો મારફતે પહોચતો પ્રાણવાયુ હ્રદય સુધી પહોંચી શક્યો નહીં, પરિણામે કોરોના પેસન્ટનુ દર્દનાક મૃત્યુ થયું.