04/09/2026
ગુજરાતી સાહિત્યને આકાશવાણી દ્વારા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડનારા લોકકલાકાર હેમુદાન ગઢવી જન્મજયંતી…(૪ સપ્ટેમ્બર ૧૯૨૯)
હેમુદાન ગઢવીએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું.
રેડિયો પરની શ્રાવ્ય ભાષાના એ જાદુગર હતા
કોલંમ્બિયા કંપનીએ તેમની 78 સ્પીકની "સોની હલામણ મે ઉજળી" રેકર્ડ બહાર પાડી હતી.
એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે.
તેમને સત્યવાદી રાજા હરિશચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં.
રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
#સંઘશતાબ્દી