23/03/2026
આજના દિવસે આપણે આપણા દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વિર શહીદોને કોટિ-કોટિ નમન...🙏 તેમના ત્યાગ, શૌર્ય અને દેશપ્રેમને કારણેજ આજે આપણે સ્વતંત્રતા અને સુરક્ષાનો આનંદ માણી રહ્યા છીએ.
શહીદોના બલિદાન ક્યારેય ભૂલાશે નહી, તેમના સપનાઓને સાકાર કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે...🙏 ।। વંદે માત્તરમ્ ।।