14/07/2022
તારીખ.૪-૭-૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ચાર જેટલા તાલુકામાં માહિતી કેન્દ્ર ચાલે છે જેમાં કોડીનાર, ઉના, ગીર ગઢડા અને વેરાવળમાં વિના મૂલ્ય દરેક સરકારી યોજનાઓના ફ્રોમ ભરી આપવામાં આવે છે તેમજ તેમાં જોડવાના થતા દસ્તાવેજ વિષે, ભરેલ ફોર્મ ક્યાં વિભાગમાં આ ફોર્મ જમા કરાવવા જેવી દરેક પ્રક્રિયામાં મદદરૂપ થયા છે અને લાભાર્થીને લાભ મળે ત્યાં સુધી વારંવાર ફોલોએપ પણ કરે છે જેમાં વિધવા તેમજ વૃદ્ધા પેન્શન નિરાધાર,આવક,જાતિના દાખલા તેમજ મરણોતર સહાય મકાન સહાય કુંવરબાઈનું મામેરા વગેરે જેવી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવે છે.