14/05/2023
જય સોમનાથ
તારીખ : 13/5/2023 ના રોજ શ્રી અયપા મંદિર વેરાવળ ખાતે
" તમિલ સમાજ વેરાવળ " દ્વારા સમાજ ની એકતા અને ઉજવર ભવિષ્ય ને ધ્યાન માં રાખતા જેતપુર , જૂનાગઢ , કેશોદ , અને ગીર સોમનાથ ને તમામ તમિલ પરિવાર ના સભ્યો ને આમંત્રિત કરવામાં આવેલ હતું
બધા ગામ ના આગેવાનો ની હાજરી માં
દેવરાજ ભાઇ પિલ્લાઈ
( પ્રમુખ ) (9662234433)
ધર્મેન્દ્ર ભાઇ શેટીયર
( ઉપ પ્રમુખ ) ( 9913990656)
રવિ ભાઇ પિલ્લાઈ ( 9512995683)
( ઉપ પ્રમુખ, ખજાનચી )
હર્ષદ ભાઇ નાયડુ ( 63511 70373)
( ચીફ સેક્ટરી )
તરીકે નીમાંયુખ કરેલ છે
આ ચાર ગામ ના આગેવાન ની પણ પસંદગી કરેલ છે જેમાં
વેરાવળ ખાતે
તારુંન ભાઇ નાયડુ
( 87339 48242 )
જય ભાઇ નાડર
( 99983 95235)
અવિનાશ ભાઇ નાયકર
( 95125 25104 )
ધનરાજ ભાઇ કોનાંડી
( 97238 88848 )
જેતપુર ખાતે
નાગરાજ ભાઇ નાયડુ
( 93757 11722 )
રાજુ ભાઇ નાયડુ
( 96018 38143)
પ્રદીપ ભાઇ નાયડુ
( 76981 25263 )
ચંદ્રશેખર નાયડુ
( 886630 74457 )
કુમાર ભાઇ ખાતરી
( 97374 45582 )
જૂનાગઢ ખાતે
સન્મુખ ભાઇ શેટીયર
( 98241 34588 )
સંકર ભાઇ મોડલિયાર
( 63554 94085)
કેશોદ ખાતે
વેનેકટેશ ભાઇ કાઉન્ડર
( 97236 52934 )
ની નીમાંયુખ કરેલ છે
અપરા તમિલ સમાજ ના પરિવાર ના ઉજ્વળ ભવિષ્ય ને એકતા હંમેશા રહે એવી મનોકામના કર્યે છે
નોંધ: જે કોઈ ના પણ રેજિસ્ટર બાકી હોઈ તે તેમના ગામ ના આગેવાન ને તેમના પરિવાર ની આધાર કાર્ડ ની ઝેરોક્સ આપી આવે.. આગેવાન પ્રમુખ ને મોકલી આપે...
તમિલ સમાજ વેરાવળ