17/08/2026
“સમરસતા સંકલ્પ અભિયાન”
સુરત મહાનગર ભાજપ આયોજિત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતિ નિમિત્તે કળશ યાત્રા રામ મઢી આશ્રમ (ઈસ્કોન મંદિર પાસે) જહાંગીરપુરા થી જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ સુધી ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ.
આ કળશ યાત્રામાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત મહાનગર ભાજપના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સંતશ્રીઓ મહાત્માશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.