28/05/2026
સુરેન્દ્રનગર મનપાના નવા ચૂંટાયેલા પદાધિકારીઓને સહૃદય અભિનંદન.
આપની આ લોકપ્રિય પસંદગી બદલ અનંત મુબારકબાદ. આપનું ભવિષ્ય જ્વલંત રહે અને આપના નેતૃત્વમાં સુરેન્દ્રનગરની જનતાની સેવાનો સંકલ્પ સિદ્ધ થાય તેવી મંગલ કામનાઓ.