26/11/2022
જયારે દેશ 75 વર્ષ પછી આઝાદી કા અમૃત મહોત્સવ મનાવવા જઈ રહ્યો છે, ત્યારે વિજાપુર તાલુકાનું દિવાસ્વપ્ન થઈ રહ્યું છે સાકાર.વિજાપુર તાલુકાની જનતાની જીવાદોરી સમાન માતા સાબરમતી નદીને પુનઃજીવીત કરવા માટે માનનીય રમણભાઈ ડી. પટેલના અથાક પ્રયત્નો થકી સાબરમતી નદીમાં હાલમાં વાગડી અને અને હીરપુરા ગામે 450 કરોડના ખર્ચે બેરેજ (ચેકડેમ) બનાવવાની કામગીરી ચાલું છે. સાથોસાથ ફલુ, ફુદેડા અને ટેચાવા ખાતે 600 કરોડના ખર્ચે નવિન બેરેજ (ચેકડેમ) ની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જે અનુસંધાને સર્વેની કામગીરી પણ ચાલું થઈ ગઈ છે.આમ વિજાપુર તાલુકાની જીવાદોરી સમાન માતા સાબરમતી નદીને આગામી 5 વર્ષમાં ફરી વહેતી કરવાનું સ્વપ્ન 26 વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી રમણભાઈ ડી. પટેલ દ્વારા સાકાર થવાનું છે.તો આવો સૌ સંકલ્પ લઈએ...
"નાત નહિ,જાત નહિ
વાત નહિ,વિવાદ નહિ
ભાજપ સિવાય વાત નહિ."
#ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ #કમળખીલશેગુજરાત_જીતશે
#આગુજરાતમેંબનાવ્યુંછે